મોરબી : ચોથીબેન મેસુરભાઈ જારીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચોથીબેન મેસુરભાઇ જારીયા (ઉ.વ. 75), તે રમેશભાઈ, રાજેશભાઈ અને ભરતભાઇના માતુશ્રી તેમજ નગરપાલીકાના માજી પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયાના ભાભીનું તા. 18/12/2021ને શનિવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. 23/12/2021ને ગુરૂવારે સાંજે 4થી 6 કલાકે બોરીચા વાસમાં તેમના નિવાસસ્થાને રાખેલ છે. (મો. 99793 81419)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text