કાશીવિશ્વનાથના કાર્યક્રમ નિમિત્તે મોરબીના રામધન આશ્રમમાં મહાદેવની વિશેષ પૂજા

- text


મોરબી : કાશીવિશ્વનાથ મંદિરમાં આયોજિત કોરીડોરના લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે મોરબીના રામધન આશ્રમમાં મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

કાશી વિશ્વનાથ મહાદેવ જયોતિર્લિંગના પ્રાચિન મંદીર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કોરીડોરના લોકાર્પણ પ્રસંગ નિમિત્તે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં કાશી વિશ્વનાથ મહાદેવની આરતી અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમના મહંત ભાવેશ્વરીમાં અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text