મોરબી : કિર્તીકુમાર વિજયશંકર શુક્લનું અવસાન

- text


મોરબી : કિર્તીકુમાર વિજયશંકર શુક્લ(ઉ.વ.62),તે વિજયશંકર ભાઈશંકર શુક્લના પુત્ર,સ્વ.કિરીટભાઈ,સતિષભાઈ,પ્રફુલભાઈના નાનાભાઈ,સ્વ.ચારુબેન હર્ષદરાય રાવલ(રાજકોટ) અને કમલબેન રાકેશકુમાર રાવલ(અમદાવાદ)ના ભાઈ,નિમેષભાઈ,મયુરભાઈ(સંસ્કૃતભારતી),સચિનભાઈ,કૈલાસબેન દિપકકુમાર જાની(વાધરવા),ફાલ્ગુનીબેન ધ્વનિતકુમાર શુકલ(અમદાવાદ)ના કાકાનું તા.8ને બુધવારના રોજ અવસાન છે.સદગતનું બેસણું તા.10ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 5:30 કલાકે તેમના નિવાસસ્થાન બક્ષી શેરી,ગ્રીન ચોક-મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text