ખરેડા : પ્રાગજીભાઈ જાદવજીભાઈ ચાડમીયાનુ અવસાન

- text


મોરબી : ખરેડા નિવાસી પ્રાગજીભાઈ જાદવજીભાઈ ચાડમીયા, તે જગદીશભાઈ પ્રાગજીભાઈ ચાડમીયા (98259 89040)ના પિતા, સરસ્વતીબેન જગદિશભાઈ ચાડમીયાના સસરા, મેહુલભાઈ જગદીશભાઈ ચાડમીયા (98988 29866)ના દાદા, સપનાબેન મેહુલભાઈ ચાડમીયા, નિયા, દિયા અને રાઘવના પરદાદાનું તારીખ 4/12/2021ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણુ તા.6/12/2021ને સોમવારે બપોરે 3 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન મૂળ ખરેડા, તા.મોરબી ખાતે રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text