મોરબીમાં રવિવારે સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી

- text


મોરબી : મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન તેમજ વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી પેપરનું આગામી તા. 5ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

સિનીયર સીટીઝન કાઉન્સિલ તરફથી સ્નેહમિલન આગામી તા. 5ને રવિવારે સવારે 9-30 કલાકે ધન્વન્તરિ ભવન, કાયાજી પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે. સવારે 10 કલાકે સામાન્ય જ્ઞાન કસોટી પેપર તથા 10-30 કલાકે હઝારી સાહેબની બ્રહ્મ વ્યાખ્યાન માળા તથા 12 કલાકે ભોજન રાખવામાં આવેલ છે. તથા પરિક્ષામાં ભાગ લેવા ઇચ્છતા તથા પ્રોગ્રામમાં આવવાના હોય તેને મો.નં. 99132 22283, 94269 42408 અથવા 97274 03992 પર સંપર્ક કરવા પ્રમુખ ડો. બી. કે. લહેરૂ અને મંત્રી મહેશભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text