મોરબી : રમાબેન વિનુભાઈ ઇસલાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ સરવડવાળા હાલ મોરબી નિવાસી ગુર્જર સુથાર રમાબેન વિનુભાઈ ઇસલાણીયા (ઉ.વ. ૭૮), તે વિનુભાઈ ડાયાભાઇ ઇસલાણીયાનાં પત્ની, પુષ્પાબેન રમેશકુમાર મહીધરિયા, હંસાબેન રમેશકુમાર છનિયારા, જગદીશભાઈ, ગીરીશભાઈ અને બકુલભાઈનાં માતુશ્રી તથા નારણભાઇ ખીમજીભાઈ ભાડેશીયાના બેનનું તા. 28/11/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 29/11/2021ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાન કાયાજી પ્લોટ શેરી નં. 8, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
(જગદીશભાઈ: ૯૨૨૮૨ ૭૭૫૯૩, ગીરીશભાઈ: ૯૮૨૫૬ ૨૦૪૨૫, બકુલભાઈ: ૯૯૨૪૩ ૧૦૪૧૦, નારણભાઇ ખીમજીભાઈ ભાડેશીયા: ૯૮૨૫૬ ૪૩૩૬૬, ૯૯૭૯૦ ૧૦૮૧૧)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text