બરવાળામાં આવતીકાલે રામામંડળનું આયોજન

- text


મોરબી : ગૌશાળાના લાભાર્થે આવતીકાલે તા.27ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું બરવાળા મોરબી મુકામે આયોજન કરવામાં આવ્યું છે. પિયુષભાઇ ગોપાલભાઈ કાવર દ્વારા આયોજિત રામામંડળમાં સર્વે લોકોને જાહેર આમંત્રણ પાઠવવા આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text