વિશ્વ હિંદુ પરિષદ મોરબીના અગ્રણીએ નેત્રદાનનો સંકલ્પ કરી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : વિશ્વ હિંદુ પરિષદ મોરબીના અગ્રણીએ નેત્રદાનના સંકલ્પથી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર ધર્મ પ્રસાર સંયોજક તથા રદ્ર ફાઉનડેશનના ટ્રસ્ટી શૈલેન્દ્રસિંહ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેમણે પોતાની ઓફિસના સ્ટાફને નેત્રદાન કરવા માટેનો સંકલ્પ લેવા માટે રુદ્ર ફાઉન્ડેશન તથા મોરબી સિવીલ હોસ્પિટલ નેત્રકલેકસન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એમને પોતે તો નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો પણ એમની સાથે લગભગ અન્ય 50 જેટલા લોકોએ પણ નેત્રદાન કરવા માટેનો સંકલ્પ લીધો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text