મોરબી : મેરજા પરિવારના કૂળદેવીના પાટોત્સવ પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજાની હાજરી

- text


મોરબી: મોરબીના નારણકા ગામે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મેરજા પરિવારના કૂળદેવીના ૧૭માં પાટોત્સવ પ્રસંગે હાજરી આપી હતી.

ગત બુધવારના રોજ નારણકા ગામે મંત્રીએ પરિવાર સાથે કૂળદેવી બહુચર માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાત્રે કૂળદેવી બહુચર માતાજીની શોભાયાત્રામાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં મેરજા પરિવારના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text