રવાપરમાં શુક્રવારે જાલમસંગ જાડેજા તથા કોમિક નાટક બુદ્ધિચટ્ટ રજૂ થશે

- text


મોરબી : મોરબીના રવાપર ગામને પાદરે આવતીકાલે રાત્રે રાત્રે 9 કલાકે મિત્રતાનું નાટક જાલમસંગ જાડેજા તથા બુદ્ધિચટ્ટ કોમિક પ્રસ્તુત થશે.

રવાપર સમસ્ત ગામ આયોજિત આવતીકાલે રવાપર શ્રી બાલકેશ્વર મહાદેવની મંદિરની સામે રાત્રે કચ્છના ઇતિહાસને ઉજાગર કરતું મહાન મિત્રતાનું નાટક જાલમસંગ જાડેજા અને આ સાથે પેટ પકડીને હસાવતું કોમિક બુદ્ધિચટ્ટ પ્રસ્તુત થશે. ત્યારે સમસ્ત ગામજનોને આ નાટક નિહાળવા જાહેર નિમંત્રણ અપાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text