મોરબીમાં આવતીકાલે મંગળવારે સ્વામિનારાયણ સંપ્રદાયની ઘરસભા યોજાશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે મંગળવારે સ્વામિનારાયણ સંપ્રદાયની ઘરસભા યોજવામાં આવશે.

મોરબીમાં ઉજ્જવલ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ ખાતે સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આવતીકાલે તારીખ 9ના રોજ રાત્રે 9:00 કલાકે સ્વામી નિત્યસ્વરૂપદાસના વક્તાસ્થાને ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text