કૂવામાં પડી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું મૃત્યુ

- text


ટંકારા તાલુકાના હરબટિયાળી ગામ નજીક કારખાનામાં બનેલ બનાવ

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સ્લોગન નામના કારખાનામાં રહેતા અને મજૂરીકામ કરતા મૂળ મોરબી લાયન્સનગરના રહેવાસી નરેશગીરી ચંદુગીરી ગોસ્વામીના માતા કાન્તાબેન, ઉ.વ. ૬૫ માનસિક અસ્વસ્થતાને કારણે કારખાનામાં આવેલ કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text