રાજપરમાં આવતીકાલે રવિવારે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના રાજપર ગામ ખાતે આવતીકાલે રામામંડળનું આયોજન કરવામાં આવનાર છે.

પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ-પીઠડ દ્વારા આવતીકાલે તારીખ 31ને રવિવારે સાંજે 8-30 કલાકે રાજપર (નવા પ્લોટ) ખાતે વિઠલભાઇ મોહનભાઇ સનારીયાના નિવાસ સ્થાને રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text