વાલ્મિકી સમાજના સદગત સંતની સ્મૃતિમાં પુત્ર દ્વારા શાળાને પાણીનું પરબ અર્પણ

- text


મોરબી : વાલ્મિકી સમાજના સદગત સંતની સ્મૃતિમાં પુત્ર દ્વારા શાળાને પાણીનું પરબ અર્પણ કરવામાં આવ્યું છે.

મોરબી વાલ્મિકી સમાજમાં ભજનનું બીજ રોપનાર અને જેમનું સરળ, સાદગીભર્યું અને આધ્યત્મિક જીવન રહ્યું એવાં મહંત સ્વ. સુખાભાઈ સવાભાઇ પુરબીયાની સદગત આત્માના મોક્ષાર્થે તેમના પુત્ર ભજનીક કિશોરભાઇ સુખાભાઈ પુરબીયા દ્વારા મોરબીના વાલ્મિકી વિસ્તારના સાર્વજનીક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણીનું પરબ બાંઘી આપવામાં આવ્યુ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text