મોરબીમાં બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે

- text


મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.

મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે 9-30 કલાકે નીતીન પાર્ક સોસાયટી, સમય ગેટની બાજુમાં, મોમ્સ હોટલની પાછળ, મોરબી ખાતે કરેલ છે. જેમાં તમામ નાટકપ્રેમી જનતાને આયોજકોએ આમંત્રણ આપ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text