નાના જડેશ્વર મંદિરે કાલે શનિવારે ભવાઈનો કાર્યક્રમ

- text


ટંકારા : ટંકારા તાલુકામાં સજ્જનપર નજીક આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળ નાના જડેશ્વર મંદિર ખાતે આવતીકાલે તા. 4ને શનિવારના રોજ રાત્રે 10 કલાકે ભવાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ કાર્યક્રમને માણવા જાહેર અપીલ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text