ખોખરા હનુમાનજી- હરિહરધામમાં જન્માષ્ટમી નિમિત્તે છપ્પનભોગ અન્નકૂટના દર્શન યોજાયા

- text


મોરબી : મોરબી નજીક બેલા- ભરતનગર રોડ ઉપર આવેલ ખોખરા-હરિહરધામ ખાતે દ્વારકાધીશ દેવાલયમાં જન્માષ્ટમીના પર્વે પૂ. મા કનકેશ્વરીદેવીજીના સાનિધ્યમાં છપ્પનભોગ અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા. સાંજે 5 વાગ્યાથી મોડી રાત્રી સુધી આ દર્શનનો લાભ લઈને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text