જામદુધઈ : જુલીબેન સુભાષચંદ્ર ભોજાણીનું અવસાન

- text


મોરબી : જામદુધઈ નિવાસી સ્વ. જમનાદાસ રૂગનાથભાઈ ભોજાણીની પૌત્રી તેમજ સુભાષચંદ્ર જમનાદાસ ભોજાણીના પુત્રી જુલીબેન (ઉં.વ.૨૪) તા. ૨૦/૦૮/૨૦૨૧ ના રોજ અવસાન પામેલ છે. સદગતની ટેલીફોનીક સાદડી તા. ૨૩/૦૮/૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૪:૦૦ થી ૫:૦૦ જામદુધઈ મુકામે રાખેલ છે. (મો.નં. સુભાષભાઈ  ૬૩૫૬૨ ૦૫૧૫૨, હિતેષભાઈ ૬૩૫૩૦ ૬૩૨૨૯, મનોજભાઈ ૯૯૨૫૪ ૭૪૦૭૪)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text