મોરબી : મહાદેવભાઇ ડાયાભાઇ કાચરોલાનું અવસાન 

- text


મોરબી : મૂળ રંગપર હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ ડાયાભાઇ કાચરોલા (ઉમર વર્ષ ૬૪) તારીખ ૨૨/૦૮/૨૦૨૧ રવિવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. 23-8-2021 ના બપોરે ૩ થી ૫ રાખેલ છે. અને લૌકીક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. ઇશ્વરભાઇ ડાયાભાઇ કાચરોલા 99130 53229, ભુદરભાઇ ડાયાભાઇ કાચરોલા 99798 50095, કલ્પેશભાઇ મહાદેવભાઇ કાચરોલા 99981 19110, સુનીલભાઇ મહાદેવભાઇ કાચરોલા 99983 23010)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text