મોરબી : વેલશીભાઈ સુંદરજીભાઈ હાજીયાણીનું અવસાન

- text


મોરબી : મૂળ લજાઇ હાલ મોરબી નિવાસી વેલશીભાઈ સુંદરજીભાઈ હાજીયાણી (ઉ.વ. 94) તા. 18-08-2021 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. 22 ને રવિવારે સાંજે 4 થી 6 વાગ્યે કરીમભાઇ વેલશીભાઇ હાજીયાની, ગોલ્ડન માર્કેટ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.નં. કરીમભાઈ – 98798 06765, બંટી હાજીયાણી 99092 15786)

- text