મોરબી : અશોકભાઇ નરભેરામભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી અશોકભાઇ નરભેરામભાઇ આદ્રોજા (ઉ.વર્ષ. ૫૧)નું તા. ૧૭-૦૮-૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણું તા.૨૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ મધર પેલેસ, મિલાપનગર, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. (રમેશભાઇ નરભેરામભાઈ આદ્રોજા ૯૮૭૯૪ ૮૧૬પ૭, ડેનિશભાઇ પ્રભુભાઈ આદ્રોજા ૯૮૭૯૩ પ૪૩૫૭, પંકજભાઇ પ્રભુભાઈ આદ્રોજા ૯૯૨૫૪ ૫૨૪૯૩, અત્રયભાઈ અશોકભાઈ આદ્રોજા ૯૫૧૨૩ ૮પ૭પ૭)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text