આવતીકાલે મોરબી રાજ ઘરાના પરિવારના કલાકારો શહીદી કલામો રજૂ કરશે

- text


મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર રાત્રે 9:30 વાગ્યાથી લાઈવ પ્રસારણ

મોરબી : શોહદા એ કરબલાની શાને પાકમાં મોરબીના રાજ ઘરાના પરિવારના કલાકારો આવતીકાલે રાત્રે 9:30 કલાકે શહીદી કલામો રજૂ કરશે.આ સમગ્ર કાર્યક્રમનું મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

- text

મોરબીના અન્તા સ્ક્રેપ અને મહેક એન્ટરપ્રાઈઝના સહયોગથી મહંમદ માકડીયા દ્વારા જહાં મે કર દિયા ઇસ્લામ રૌશન આલે સરવરને શીર્ષક હેઠળ મોરબીના રાજ ઘરાના પરિવારોના કલાકાર વાલેરા બ્રધર્સના સથવારે શોહદા એ કરબલાની શાને પાકમાં શહીદી કલામો રજૂ કરશે.આ કાર્યક્રમમાં શૌકત વાલેરા,ફિરોઝ વાલેરા, અખ્તર વાલેરા અને નૌશાદ મીરના કંઠને માણવા મળશે. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર પણ કરાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text