મોરબીમાં યુવકનું દાઝી જતા મોત

- text


મોરબી : મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે યુવકનું દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કેરાળા (હરીપર) ગામમાં રહેતા અનસીંગ કસરીયાભાઇ ભુરીયા (ઉ.વ. 40) ગત તા. 21ના રોજ પોતાની ઘરે દાઝી જતા મોરબીની સરકારી હોસ્પિટલમા સારવારમા આવેલ હતા. જે ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text