શકત-શનાળા ખાતે ગીતામૃતમ્ પ્રવચનનું આયોજન

- text


મોરબી : મોરબીમાં શકત-શનાળા ખાતે ગીતામૃતમ્ પ્રવચન આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં શકત-શનાળામાં આવેલ પટેલ સમાજ વાડી ખાતે સત્સંગ સમાજ દ્વારા ગત તા. 2થી 8 ઓગસ્ટ સુધી રાત્રે 9થી 11 કલાક દરમિયાન સ્વામી નારાયણ સંપ્રદાયના સંત સત્ શ્રીના વક્તાસ્થાને ગીતામૃતમ્ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું લાઈવ પ્રસારણ ટીવી અને યુટ્યુબ પર કરવામાં આવશે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text