4 ઓગસ્ટે ગુર્જર સુતાર જ્ઞાતિની સામાન્ય સભા યોજાશે

- text


મોરબી : મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ અને ગુર્જર સુતાર વિદ્યાર્થી ભવન દ્વારા નવા ટ્રસ્ટીઓની નિયુક્તિ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે સામાન્ય સભા આગામી તા. 4ના રોજ બુધવારે બપોરે 4 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી, યુનીટ-1, ઘંટીયા પા, ભવાની ચોક ખાતે યોજાશે. તો આયોજકો દ્વારા સર્વે જ્ઞાતિજનોએ હાજરી આપવા અપીલ કરાઇ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text