વાંકાનેરના ફળેશ્વર મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી સાદાઇથી કરાશે

- text


વાંકાનેર : વાંકાનેરના ફળેશ્વર મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી સાદાઇથી કરવામાં આવશે. જેમાં ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા મહેનતનું પૂજન કરાશે.

વાંકાનેરમા જડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિબાવાની જગ્યા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમા ની ઉજવણી ભક્તિ-ભાવપૂર્વકથી થાય છે. તેમજ હજારો ભાવિકો માટે મહાપ્રસાદ યોજાય છે.

આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુરુપૂર્ણિમાની ઉજવણી સાદાઈથી કરવામા આવશે. મહાપ્રસાદનું આયોજન રાખેલ નથી. તેમજ મહંત સદગુરુ રામકિશોરદાસ બાપુનું ગુરુપૂર્ણિમાના પાવન અવસરે તા. ૨૪/૦૭/’૨૧ના સવારે ૯:૩૦ વાગે સદગુરુ રામકિશોરદાસ બાપુનું પૂજન-અર્ચન વિધિ ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા કરવામા આવશે. તેમ ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતીના વિશાલભાઈ પટેલ દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text