મોરબી : પ્રભાબેન અરજણભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી પ્રભાબેન અરજણભાઈ અઘારા (ઉ.વ.૬૧), તે અરજણભાઈ હરખજીભાઈ અઘારા (99789 02001)ના ધર્મપત્ની તેમજ ભરતભાઈ (99789 49449) અને ભાવેશભાઈ (99090 49149)ના માતાનું તા. ૦૯-૦૭-૨૦૨૧ ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ને શનિવારે બપોરે ૩ થી ૫ કલાકે રાખેલ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text