મોરબી : કાનજીભાઈ વશરામભાઈ રાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ભાયાવદર નિવાસી કાનજીભાઈ વશરામભાઈ રાડીયા (ઉ.વ.78), તે ભરતભાઇ (97378 03989) અને ધર્મેન્દ્રભાઈ (99257 26345) ના પિતા તેમજ પાર્થભાઈ (81413 70982, પત્રકાર) અને કિશનભાઈ (81608 02772) ના દાદાનું તા.2 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.4 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

- text