અવસાન નોંધની યાદી : 04 મે (10:00 AM)

- text


મોરબી : લાલજીભાઈ સવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી: મૂળ આમરણ હાલ મીરબીવાસી લાલજીભાઈ સવજીભાઈ કાસુન્દ્રા ઉં.વ. 49 તે, ચતુરભાઈ (7046989123), રમેશભાઈ (9228435577), ધનજીભાઈ (9909118772) વિઠ્ઠલભાઈ (9879339021) ના ભાઈ તથા જયભાઈ કાસુન્દ્રા (7575096125)ના પિતાનું તારીખ 1ને શનિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર તથા બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. કૌશિકભાઈ જયંતીભાઈ કાસુન્દ્રા (9913222501)


બેલા : વાઘજીભાઈ મોહનભાઇ દેલવાડીયાનું અવસાન

મોરબી : બેલા નિવાસી વાઘજીભાઈ મોહનભાઇ દેલવાડીયા ઉં.વ.90 તે, રમેશભાઈ (9913674714), કાંતિલાલ (9099817832), અને ઘનશ્યામભાઈ (7490915232)ના પિતા તથા જયંતીભાઈ પ્રેમજીભાઈ દેલવાડીયા (9913284455) ના કાકા તથા સંદીપભાઈ રમેશભાઈ અને આનંદભાઈ રમેશભાઈ દેલવાડીયા (8511266742) ના દાદાનું તારીખ 2ને રવિવારે અવસાન થયું છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


મોરબી : મીનાબેન દિલીપભાઈ કોટકનું અવસાન

મોરબી: મીનાબેન દિલીપભાઈ કોટક ઉં.વ 65 તે, દિલીપભાઈ કેશવલાલ કોટક (9879376011)ના પત્ની તથા સ્વ. જેન્તીલાલ પાનાચંદ કાથરાણીનાં પુત્રી તથા હિમાંશુ (9879599400), પ્રીતિ કેતનભાઈ (9428319866- જામનગર), ડિમ્પલ ભાવિનભાઈ મહેતા (9428267500)ના માતા તથા વિશ્વા હીમાંશુભાઈ કોટક (9426664258) ના સાસુ તથા પ્રાચી, વ્રીશાનાં દાદીનું તારીખ 2ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 7ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. (મો.નં. જસવંત જે. કાથરાણી 7041419550, નવીનભાઈ જે. કાથરાણી 9825629335, વસંતભાઈ જે. કાથરાણી 9328015700)

- text


મહેન્દ્રનગરના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગરના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલીયા (ઉ.વ. 59), તે અંબારામભાઈના પુત્ર, કિશોરભાઈના ભાઈ તેમજ કેતનભાઈ અને વિશાલભાઈના પિતાનું તા. 03/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકિક પ્રથા તથા સદ્દગતનું બેસણું બંધ રાખેલ છે. ટેલિફોનિક સંદેશો પાઠવી શકાશે. (કિશોરભાઈ બોપલીયા 96013 43111, કેતનભાઈ 99794 42435, વિશાલભાઈ 90166 30458)


મોરબી : નરશીભાઈ રૂપાભાઇ કોટડીયાનું અવસાન

મોરબી : નરશીભાઈ રૂપાભાઇ કોટડીયા (ઉ.વ. 76), તે વિનોદભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ અને દીપકભાઈના પિતાનું તા. 04/05/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. (વિનોદભાઈ 99782 94235, મુકેશભાઈ 99792 17257, મહેશભાઈ 77269 65543, દીપકભાઈ 99091 24223)


 

- text