મોરબીમાં યદુનંદન ગૌશાળા દ્વારા કોવિડ કેર સેન્ટર શરુ કરાયું

- text


મોરબી : મોરબીમાં યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત મુખ્ય દાતા મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સહયોગથી અને જયદીપ એન્ડ કંપની-વવાણીયા સૌજન્યથી સર્વજ્ઞાતિય કોવિડ કેર સેન્ટર ગઈકાલથી શરુ કરવામાં આવ્યું હતું. આ કોવિડ કેર સેન્ટર દશાશ્રીમાળી વણિક વાડી નજીક બેંક ઓફ બરોડા સામે કાર્યરત છે. જેમાં ઓપીડીનો સમય 12:30 કલાકે છે.

- text

- text