ઘુંટુ: શાંતાબેન નથુભાઈ ઘોરીયાણીનું અવસાન

- text


મોરબી: શાંતાબેન નથુભાઈ ઘોરીયાણી ઉં.વ. 92 તે, કરશનભાઇ (9825827693) અને મણિલાલભાઈ (9825827712)ના માતા તથા શૈલેષભાઇ કરશનભાઇ (9909540776) અને કમલેશભાઈ કરશનભાઇ (9879599489)ના દાદીનું તારીખ 12ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text