જામનગરમાં ઉમિયા સમિતિ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના સંબંધીઓ માટે વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા

- text


મોરબી : કોરોના મહામારી સમયે ઉમિયા પરિવાર સમિતિ-જામનગર દ્વારા જામનગર-રાજકોટ હાઇવે પર જાંબુડા ખાતે કડવા પટેલ કુમાર છાત્રાલયમાં મોરબી તથા અન્ય ગામોમાંથી જામનગરમાં કોરોનાની સારવાર અર્થે આવતા દર્દીઓ સાથે આવેલા ભાઈઓ માટે રહેવા તથા જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલ છે. જામનગરમાં પરેશ હાંસલિયા 94269 35644, દિવ્યેશભાઈ ગડારા 92272 52222, કલ્પેશભાઈ મારવણીયા 98799 75544નો તેમજ જાંબુડામાં ગિરધરભાઈ પનારા- 99257 73858, રાહુલભાઈ જીવાણી 63537 51222, પ્રકાશભાઈ મહેતા 73597 33574નો સંપર્ક કરી શકાશે.

- text

- text