મોરબી : નરભેરામભાઈ પોપટલાલ જોષીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નરભેરામભાઈ પોપટલાલ જોષી, તે સ્વ. ભરતભાઈ અને અશોકભાઇના પિતા તેમજ આદિત્યના દાદાનું તા. 08/04/2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનનું ટેલીફોનીક બેસણું તા. 12/04/2021ને સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી રાખેલ છે. (મો.નં. 82380 91199, 90160 63957)

- text