કલ્યાણપર : અમરશીભાઈ લક્ષ્મણભાઈ વાઘડિયાનું અવસાન

- text


કલ્યાણપર: અમરશીભાઈ લક્ષ્મણભાઈ વાઘડિયા ઉં.વ. 86 તે, રમેશભાઈ અવચરભાઈ હાલપરા (99986 16320)ના સસરા તથા શાંતિલાલ રમેશભાઈ હાલપરા (87587 23230)ના નાનાનું તારીખ 7 ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text