મોરબીમાં જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ કરાયું

- text


 

મોરબી : મોરબીમાં જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટમાં સેવા આપી રહેલા બહેનોના હસ્તે બેઠા પુલ, ઉમિયા સર્કલ, વાવડી ચોકડી, માળીયા ચોકડી, ગણેશ ગ્લાસવેર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને કપડાંનું વિતરણ કરેલ છે. ઉલ્લેખનીય છે કે જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કંચનબેન ડી. ભટ્ટી, દીપકભાઈ ભટ્ટી, મનીષભાઈ ભટ્ટી અને વિશાલભાઈ એમ. મકાણી (મોરબી સંચાલક) દ્વારા તમામ હોસ્પિટલમાં બપોરે અને સાંજે ફ્રી ટિફિન સેવા તથા જરૂરિયાતમંદ લોકોને ફ્રી ટિફિન સેવા આપવામાં આવી રહી છે.

- text