મોરબી : ઉજીબેન કરમશીભાઈ દેત્રોજા ( ઉ.વ.98)નું અવસાન

- text


 

મોરબી : મૂળ બંગાવડી હાલ મોરબી નિવાસી ઉજીબેન કરમશીભાઈ દેત્રોજા (ઉ.વ.98) તે કાનજીભાઈ, ગંગારામભાઈ, પ્રફુલભાઈ, રમણિકભાઈના માતૃશ્રી, અશોકભાઈ, વસંતભાઈ, સુનિલભાઈ, બ્રિજેશભાઈ, દેવેન્દ્રભાઈ, પરેશભાઈ, વિપુલભાઈ, સમર્થભાઈના દાદીનું તા. 27ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text

કાનજીભાઈ દેત્રોજા મો.નં. 9825698629
ગંગારામભાઈ દેત્રોજા મો.નં. 9428035557
પ્રફુલભાઈ દેત્રોજા મો.નં. 9978905600
રમણિકભાઈ દેત્રોજા મો.નં. 9879041341

- text