મોરબી : પ્રવીણભાઈ મોહનભાઈ રૂપાલાનું અવસાન

- text


મોરબી: મૂળ ગાળાના વતની હાલ મોરબી નિવાસી પ્રવીણભાઈ મોહનભાઈ રૂપાલા (ઉ.વ. ૫૩) તે પાર્થ પ્રવીણભાઈ રૂપાલા (મો. ૯૯૦૪૯ ૫૪૨૫૬), આયુષી પ્રવીણભાઈ રૂપલના પિતા, હીરાભાઈ મોહનભાઈ રૂપાલા (મો. ૯૯૦૯૦ ૬૪૯૩૨), ડો.ગોવિંદભાઈ મોહનભાઈ રૂપાલા (મો. ૯૯૨૫૭ ૨૩૬૮૮), સ્વ.રમેશભાઈ મોહનભાઈ રૂપાલાના ભાઈનું તા. ૨૧/૧૨/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. સગા-સબંધીઓએ ટેલીફોનિક શૉક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે.

- text

- text