મોરબી : કરમશીભાઈ ભુરાભાઇ ધોરીનું અવસાન

- text


મોરબી : મૂળ ચાંચાવદરડા હાલ મોરબી નિવાસી કરમશીભાઈ ભુરાભાઇ ધોરી (ઉ.વ. 88), તે મનસુખભાઇ (99741 83400) તથા જીતેન્દ્રભાઈ (97143 49609)ના પિતા, રમાબેનના સસરા, અમિતભાઈ (99786 00520)ના દાદા તેમજ કાજલબેનના દાદાજી સસરાનું તા. 13/12/2020ને રવિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 17/12/2020ને ગુરુવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text