મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા 22મીએ સ્નેહ મિલનનું આયોજન

- text


મોરબી : મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સ્નેહ મિલન તથા ભોજન સમારંભ આગામી તા. 22 નવેમ્બર રવિવારે સવારે 10થી 12 વાગ્યા દરમિયાન મહેશ હોટલ, શનાળા રોડ, મોરબી મુકામે રાખેલ છે. તમામ સભ્યોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશીયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કાઉન્સિલ દ્વારા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ કઉન્સિલનાં પ્રમુખ ડો. બી. કે. લહેરૂ, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ મહેતા તથા મંત્રી મહેશભાઈ ભટ્ટએ યાદીમાં જણાવ્યું છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text