મોરબી : ભાનુબેન આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળ માણેકવાડા, હાલ મોરબી નિવાસી ભાનુબેન આદ્રોજા (ઉ.વ. ૬૦), તે વિપુલભાઈ (લાલો) (મો.નં.- ૯૯૭૯૧ ૪૪૦૯૬)ના માતા તેમજ નાથાલાલ દેત્રોજા, નરભેરામભાઈ દેત્રોજા, રમેશભાઈ દેત્રોજાના બહેન તેમજ કરમશીભાઈ દેત્રોજાની ભત્રીજીનું તા – ૧૨/૧૦/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text