મોરબી : વાઘજીભાઈ ભીમજીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મૂળ કુંતાસી, હાલ મોરબી નિવાસી વાઘજીભાઈ ભીમજીભાઈ અઘારા (ઉ.વ. 85), તે રણછોડભાઈ વાઘજીભાઈ અઘારા (મો. ૯૯૭૪૧ ૬૧૫૬૩) અને જગદીશભાઈ વાઘજીભાઈ અઘારા (મો. ૯૮૨૫૬ ૯૦૩૨૩)ના પિતાનું તા. ૮/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તેમજ લોકીક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text