મોરબી : માવજીભાઈ રવજીભાઈ વડગાસીયાનું અવસાન

- text


મોરબી: મૂળ વાંકડા હાલ મોરબી નિવાસી માવજીભાઈ રવજીભાઈ વડગાસીયા (ઉ.વ. ૮૦) તા. ૪/૯/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે.ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. ત્રિકમભાઈ રણછોડભાઈ વડગાસીયા (મો. ૭૯૯૦૮ ૪૧૬૪૩), નરભેરામભાઈ રણછોડભાઈ વડગાસીયા (મો. ૯૯૭૮૦ ૭૫૭૪૭), ભુદરભાઈ રણછોડભાઈ વડગાસીયા (મો. ૯૯૦૯૮ ૭૩૮૮૮), દલસુખભાઈ માવજીભાઈ વડગાસીયા (મો. ૯૭૨૪૫ ૬૦૬૮૦), નરેશભાઈ રણછોડભાઈ વડગાસીયા (મો. ૯૨૬૫૦ ૪૨૭૨૩)

- text

- text