માણેકવાડા : રૂગનાથભાઈ ભીમજીભાઈ ભોજાણીનું અવસાન

- text


મોરબી : માણેકવાડા નિવાસી રૂગનાથભાઈ ભીમજીભાઈ ભોજાણી (ઉ.વ. 80), તે અશ્વિનભાઈ, ધનસુખભાઈ અને કાંતિભાઈના પિતાનું 26/08/2020ને બુધવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મો. 99792 86148, 97247 50749)

- text