નીચી માંડલ : દૂધીબેન પોપટભાઈ કુંડારીયાનું અવસાન

- text


મોરબી : નીચી માંડલ નિવાસી દૂધીબેન પોપટભાઈ કુંડારીયા (ઉ.વ. ૯૦), તે વશરામભાઈ પોપટભાઈ કુંડારીયા (મો. ૯૬૨૪૪ ૫૫૩૭૨), નથુભાઈ પોપટભાઈ કુંડારીયા (મો. ૯૬૩૮૩ ૩૧૪૭૭), ધનજીભાઈ પોપટભાઈ કુંડારીયા (મો. ૯૮૨૫૬ ૫૧૮૩૧), મગનભાઈ પોપટભાઈ કુંડારીયા(મો.૯૭૨૫૬ ૨૯૮૬૦), તથા જયાબેન પ્રવીણભાઈ પાડલીયાના માતાનું તા. 20/08/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોના વાયરસથી સાવચેતીના પગલે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text

- text