મોરબીમાં વૃદ્ધાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી શહેરમાં રહેતા એક વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મોરબીના વેજીટેબલ રોડ પર ઉમા ટાઉનશીપ સામેના વિસ્તારમાં રહેતા 60 વર્ષીય હંસાબેન દેવશીભાઇ નગવાડીયાએ ગઈકાલે તા. 19ના રોજ ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લીધો છે. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text