મોરબી : અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગના આયોજન માટે વણકર સેવા સમિતિનો સંપર્ક સાધવા અપીલ

- text


મોરબી : લોકડાઉન દરમિયાન ટંકારા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા અનુસૂચિત જાતિ માટે લગ્ન પ્રસંગનું આયોજન કરી આપવામાં આવશે. આથી, લગ્ન ઇચ્છુક યુગલના પરિવારોએ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. (રામભાઈ એમ ધાવડા ફો 98252 61546 / દાનાભાઈ આર. ચૌહાણ ફો 98792 31603 / જે. ડી. સોલંકી ફો. 94274 07227 / કે.કે. ભંખોડીયા ફો 99251 54299 / દિનેશ જે.પરમાર ફો. 99792 92944) તેમ સમિતિએ યાદીમાં જણાવ્યું છે.

- text