હળવદ : હળવદના સોનીવાડમાં રહેતા 56 વર્ષીય યોગેશભાઇ પ્રાણલાલ જોષીને ગઈકાલે તા. 4ના રોજ તેમના ઘરે ઇલેકટ્રીક સોર્ટ લાગતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
સાપકડામાં તલાટી-કમ-મંત્રી પી.સી.વણઝરીયાએ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ
મોરબી : સાપકડા ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી પી.સી.કણઝરીયાના 40માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે સાપકડામાં...