મોરબી : જયેશકુમાર મનહરલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ વાંકાનેર હાલ મોરબી નિવાસી જયેશકુમાર મનહરલાલ પંડ્યા (ઉ.વ. 44, ગુજરાત ગેસ, મોરબી), તે સ્વ. મનહરલાલ જટાશંકરના પુત્ર, સ્વ. ભરતભાઈ તથા ચંદ્રવદનભાઈ (શિક્ષક, ખારી પ્રાથમિક શાળા, ત્રાજપર), જાગૃતિબેન દિનેશકુમાર (રાજકોટ) તથા હીનાબેન નરેન્દ્રકુમાર (ટંકારા)ના ભાઈ, પાર્થના પિતા, કંદર્પ (ગ્રામસેવક) તથા મૌલિક (આરોગ્ય, મોરબી જિલ્લા પંચાયત)ના કાકા, સ્વ. ડો. હરિલાલ મહાશંકર દવેના ભાણેજ, ઇન્દુલાલ શિવશંકર જોશી (રાજકોટ)ના જમાઈ તેમજ હિરલબેનના પતિનું તા. 16/04/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખવામાં આવેલ છે.

- text