ચરાડવાની એન. એલ. આમોદ્રા ઈન્સ્ટીટયુટના બિલ્ડીંગને કોવીડ કેર સેન્ટર બનાવશે

- text


હળવદ : શ્રી રાધાકૃષ્ણા ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી એન.એલ.આમોદ્રા ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ સ્કુલ/કોલેજની બિલ્ડીંગને કોવીડ-19 માટે કેર સેન્ટર બનાવવા મોરબી જિલ્લા પંચાયતને આ વૈશ્ર્વિક મહામારી કોરોનાના કહેરમાં સપડાતા લોકોની સેવા માટે પૂર્ણ સમય સ્કુલ/કોલેજની બિલ્ડીંગને સંમતિ આપવામાં આવેલ છે. આથી, ચરાડવાની એન. એલ. આમોદ્રા ઈન્સ્ટીટયુટના બિલ્ડીંગને કોવીડ કેર સેન્ટર બનાવશે.

- text