મોરબીમાં દેવદિપ મોટર્સ દ્વારા ઇમરજન્સી વાહન માટે ફ્રી ગેરેજ સર્વિસ અપાશે

- text


 

મોરબી : મોરબીમાં લોકડાઉનની સ્થિતિમાં કોઈ પણ ઇમરજન્સી વાહનો માટે ફ્રી ગેરેજ સર્વિસ આપવાની દેવદીપ મોટર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સેવાનો લાભ કોઈ પણ ઇમરજન્સી વાહનો ચલાવતા લોકો લઈ શકે છે.

- text

હાલમાં સમગ્ર મોરબીમાં લોકડાઉન છે. ત્યારે માત્ર આવશ્યક કામકાજ માટે જ લોકો ઘરની બહાર નીકળે છે. આવી પરિસ્થિતિમાં લોકોના જરૂરી કાર્યો અટકે નહિ તેવા હેતુંથી મોરબીના દેવદિપ મોટર્સ દ્વારા કોઈપણ ઈમરજન્સી વાહન માટે ગેરેજ સેવા નિઃશુલ્ક આપવામાં આવશે. જેના માટે દિપકભાઈ મો. 81411 50101, દેવેનભાઈ મો. 98793 10407, મનુભાઈ મો. 98793 17070 અથવા રવિ સાણંદિયા મો. 98987 18209નો સંપર્ક કરવાનો રહેશે.

- text